ઓલપાડ તાલુકાના રોહિત સમાજના 30 થી વધુ જરૂરીયાત મંદ વિધવા બહેનો ને અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું
Spread the love
નિલય ચૌહાણ દેગડીયા માંગરોળ
રોહિત સમાજ ના દાતાઓ દ્વારા મળેલ દાન થી સદગુરૂ શ્રી રોહિદાસ સત્સંગ મંડળ વરીયાવ ના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ વી પરમાર..દ્વારા.. ઓલપાડ તાલુકાના રોહિત સમાજના 30 થી વધુ જરૂરીયાત મંદ વિધવા બહેનો ને અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું…
CATEGORIES રોજીદા સમાચાર