નેટર્વક ન્યૂઝ ગુજરાત ને ન્યાય અપાવવા માટે કરણી સેના દ્વારા દિયોદર મામલતદાર ને અપાયું આવેદનપત્ર….
Spread the love
દેશ ની ચોથા જાગીરી ગણાતું મીડિયાના અવાજને દબાવવા પણ અમુક માનસિકતાવાળા લોકો ઉભા થયા છે જેના પરિણામ સ્વરૂપે સાચી રીતે ન્યુઝ કવર કરતી ચેનલો ને પણ પ્રશાસન દ્વારા વગર વિચારે રદ કરવામાં આવી રહી છે.ત્યારે આવું કંઈક નેટવર્ક ગુજરાત ચેનલ સાથે પણ થયું છે શરૂઆતથી જ ખેડૂતો અને ગરીબ નો અવાજ બનીને કાર્ય કરી રહેતી સાથે જ પ્રદેશ અને દેશમાં બનતી જ રોજબરોજની ઘટનાઓને પણ સાથે કવર કરી સાચો ન્યાય અપાવી રહી છે. પરંતુ અમુક તત્વોના પ્રેસરને લીધે જિલ્લા પ્રશાસને ચેનલને બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી છે જે અયોગ્ય છે.ત્યારે આ નેટવર્ક ન્યૂઝ ગુજરાત ચેનલ ને કરણી સેના એ સમર્થન આપ્યું છે. દિયોદર મામલતદાર ને પણ કરણી સેના દ્વારા આવેદનપત્ર આપ્યું છે…
અહેવાલ રઘુભાઈ નાઈ દિયોદર…
CATEGORIES રોજીદા સમાચાર