જેસીઆઈ ભરૂચ દ્વારા કોરોના વોરિયર્સ નુ સન્માન
Spread the love
વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક કાર્યોમાં અગ્રેસર સંસ્થા જેસીઆઇ ભરૂચ દ્વારા કોરોના મહામારીમાં સમાજમાં ડોકટરો પ્રત્યે એક સન્માનની લાગણી ઉદભવી રહી છે. ઉપરાંત રાતદિવસ જોયા વિના કોરોના દદૅીઓની સારવાર કરતા ડોકટર, ટેકનીશીયનો નો ઉત્સાહ વધારવા માટે જેસીઆઇ ભરૂચ દ્વારા વિવિધ હોસ્પીટલ, લેબોરેટરીના કોરોના વોરિયસૅનુ સન્માન કરવામાં આવ્યું.
સન્માનિત વ્યક્તિવિષેશશ્રી
ડો. પાર્થિવ દોશી – નારાયણ હોસ્પિટલ
ડો. રાજેશ શર્મા – ગ્લોબલ લાઇફ કેર હોસ્પિટલ
ડો. ફરઝીન સૈયદ – સેવાશ્રમ હોસ્પિટલ
ડો. ટલ્હા ભુરા – આઇકોન હેલ્થકેર
શ્રી રાજેશભાઈ રાણા – અમી લેબોરેટરી
-જેસીઆઇ ભરૂચ
CATEGORIES રોજીદા સમાચાર