અબોલ જીવો ની સેવા માટે સતત પ્રયત્નશીલ અગ્રણી સેવાકીય સંસ્થાન મનમૈત્રી સેવા ફાઉન્ડેશન
Spread the love
ભરૂચ બર્ડ એન્ડ એનિમલ હેલ્પ લાઈન ઉપર ઝાડેશ્વર જયઝૂલેલાલ હોસ્પિટલ પાછળ આવેલ રંગ સૃષ્ટિ બંગલોઝ માં રહેતા યશ ભાઈ નામે જીવદયાપ્રેમી નવયુવાનનો એક ગલુડિયાને સંસ્થાના આશ્રય સ્થાન “કૃષ્ણાશ્રય” માં દાખલ કરાવવા માટે વિનંતી ફોન મળ્યો.
અને તે માટે તેઓને હા કહી મંજૂરી આપવા થી છેક ઝાડેશ્વર થી સંસ્થાની ઓફિસે રૂબરૂમાં આવી દાખલ કરાવી ગયા.
ભરૂચ બર્ડ એન્ડ એનિમલ હેલ્પ લાઈન નમ્બર:
7281009100
CATEGORIES રોજીદા સમાચાર