હળવદમાં ભેંસને અચાનક આફરો ચડતા પશુ ડોક્ટર ઓપરેશન કરી ને પ્લાસ્ટિક કચરો કાઢી ભેંસ નો જીવ બચાવ્યો
છેલ્લા ઘણા સમયથી જીવદયાપ્રેમીઓ અવારનવાર લોકોને જાહેર કરી રહ્યા છે કે પ્લાસ્ટિકનો કચરો જ્યાં-ત્યાં ફેંકવો નહીં જેથી પશુઓને ખાવામાં આવે નહીં ... Read More
સોરાષટૃ ના અનેક એસ.ટી ડેપો માં મુંબઈ વસઈ રહેતા રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા એસ.ટી માં મુસાફરો ને સુવિધા રૂપે નવા ફલેકસ બેનરો એનાયત કર્યા એકસપ્રેસ અને લોકલ બસો ને બોર્ડ ની સુવિધા.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ ના જુનાગઢ વિભાગીય નિયામકશ્રી જીઓ શાહ સાહેબ તેમજ ડેપો મેનેજર મગરા સાહેબ ના માર્ગ દર્શન મુજબ આજ રોજ મુસાફરો ... Read More
સોમનાથ ખાતે ફળ-શાકભાજીના નાના ધંધાર્થીઓને વિના મૂલ્યે છત્રીના તેમજ સ્માર્ટ હેંડ ટુલ કીટના મંજુરી હુકમનું વિતરણ
સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત નાના ધંધાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર કટીબધ્ધ – રાજ્યબીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા ગીર સોમનાથ જિલ્લામાં ૨ હજાર લાભાર્થીઓને ... Read More
સોરાષટૃ ના અનેક એસ.ટી ડેપો માં મુંબઈ વસઈ રહેતા રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા એસ.ટી માં મુસાફરો ને સુવિધા રૂપે નવા ફલેકસ બેનરો એનાયત કર્યા એકસપ્રેસ અને લોકલ બસો ને બોર્ડ ની સુવિધા.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નીગમ ના જુનાગઢ વિભાગીય નિયામકશ્રી જીઓ શાહ સાહેબ તેમજ ડેપો મેનેજર મગરા સાહેબ ના માર્ગ દર્શન ... Read More
જામનગર BSP એ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આરોપીને ફાંસી આપવાની માગ કરી
કચ્છ વકીલ હત્યા કેસના જામનગરમાં પડઘા કચ્છ વકીલ હત્યા કેસના જામનગરમાં પડઘા , BSP એ આરોપીની ફાંસી આપવા કરી માગ જામનગરઃ ... Read More
હળવદ જોશી પરિવાર ના મોભી પૂજ્ય સુશીલાબા નું દુઃખદ અવસાન
મનોજભાઈ વાસુદેવભાઈ જોશી તથા હળવદ ના અગ્રણી બિલ્ડર અને શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ના પૂર્વ પ્રમુખ દીપકભાઈ જોશી ના માતુશ્રી ... Read More
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર વાહનચોર ટોળકી એ ભડકોદ્રા ગામેથી એક સાથે થઇ ચાર બાઇકોની ઉઠાંતરી કરી
=જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બાઈક ચોર ટોળકી સક્રિય બનવા પામી છે. ભડકોદ્રા ગામેથી ટોળકીએ એક સાથે ચાર બાઇકોની ... Read More