અંકલેશ્વર પી એસ આઈ જે પી ચૌહાણ દ્વારા વેપારીઓ સામે સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવેલ તેવા દુકાનદારો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ
Spread the love
અંકલેશ્વર પી એસ આઈ જે પી ચૌહાણ દ્વારાઅંકલેશ્વર બજારમાં આવેલ દુકાનદારોને વેપારીઓ તથા ગ્રાહકો ને માર્ગદર્શન આપી કુંડાળા કરાવી માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન જાળવવા બાબતે સમજ આપવામાં આવી છે તેમજ સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવેલ તેવા દુકાનદારો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ
CATEGORIES રોજીદા સમાચાર